ભગવાનની ટપાલ
સૂર્ય રોજ આપણને
જીવન નામની ટપાલ પહોચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા
માતૃત્વ પહોચાડે છે અને
પુષ્પો સુગંધ પહોચાડે છે.
પાંદડે પાંદડે
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી
ટપાલ માણસને પહોચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાચવાની ફુરસદ
આપણી પાસે છે ખરી ?
ગુણવંત શાહ
લેખક : ગુણવંત શાહ
કીમત :RS 95/-
No comments:
Post a Comment