Saturday, 9 January 2016

ભગવાનની ટપાલ




















સૂર્ય રોજ આપણને 
જીવન નામની ટપાલ પહોચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા 
માતૃત્વ પહોચાડે છે અને 
પુષ્પો સુગંધ પહોચાડે છે.
પાંદડે પાંદડે 
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી 
ટપાલ માણસને પહોચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાચવાની ફુરસદ
આપણી પાસે છે ખરી ?
ગુણવંત શાહ 

લેખક : ગુણવંત શાહ 
કીમત :RS 95/-

No comments:

Post a Comment