ગુજરાતના સંસ્કરજીવનનો સર્વસંગ્રહ કદાચ આ પહેલો જ છે. પ્રવાસ, ઈતિહાસ, લોકજીવન, લોક્નાયકો, અને અરણ્યલોક જેવા વિષયો પર આવશ્યક માહિતી આપતો આ ગ્રંથ ગુજરાતની અસ્મિતાનો વાચક બની રહેવાની બાંયધરી ઉચ્ચારે છે. રજની વ્યાસ જેવા કલાસર્જકની દ્રષ્ટિનો સ્પર્શ પામીને તૈયાર થયેલ આ સચિત્ર ગ્રંથ આ પ્રકારના અનેક ગ્રંથોમાં વિસ્તારવા જોઈતા સર્વસંગ્રહનો પુરોગામી છે. - હરીન્દ્ર દવે
લેખક : - રજની વ્યાસ
કિંમત :- 2000/-
લેખક : - રજની વ્યાસ
કિંમત :- 2000/-
No comments:
Post a Comment